લાલ શાક (રાજગરા) માં વધારા માટે આવી રીતે કરો એનપીકે ખાતર નો ઉપયોગ

લાલ શાક એક પાન વાળો શાક છે. આને રાજગરા ના નામે પણ ઓળખાય છે. આમાં ઘણા ઔષધીય ગુણ હઔ છે, તેથી આનો ઉપયોગ આયુર્વેદ માં કરવા માં આવે છે. રાજગરો એકમાત્ર એવો છોડ છે જેની અંદર સોના ની માત્રા મળે છે. ઔષધિ માટે રાજગરા ના પંચાંગ એટલે કે મૂળ, પાન, દાંડી, ફૂલ અને ફળ આમ પાંચો અંગ કામ માં લેવાય છે. આના પર લાલ અથવા જાંબલી કલર ના ફૂલ આવે છે. આ ઓછી લાગત માં સારો લાભ આપનારો પાક છે. આની ઉપજ માટે યોગ્ય કાળજી અને ખાતર નો ધ્યાન રાખવો જોઈએ. આવો જાણીએ છે પાક ના વધારા માટે કેટલી માત્રા માં એનપીકે ખાતર નો ઉપયોગ કરવો છે.
એનપીકે ની ઉણપ થી પાક માં થનાર નુકસાન
-
નાઇટ્રોજન ની ઉણપ થી છોડ નો વિકાસ અટકી જાય છે અને પાન પીળા થવા લાગે છે.
-
પોટેશિયમ ની ઉણપ થી મૂળ અને થડ નો વિકાસ અટકી જાય છે.
-
ફોસ્ફોરસ ની ઉણપ થી ફફઉલ અને પાન પડવા લાગે છે. સાથેજ છોડ ના પાન ની કિનારીઓ પર ડાઘ થવા લાગે છે.
પાક માં એનપીકે નો ઉપયોગ
-
લાલ શાક ના વિકાસ માટે યોગ્ય ખાતર નો ઉપયોગ કરવો જોઈએ.
-
માટી ની તપાસ પછી ખાતરો નો ઉપયોગ કરો.
-
ખેતર માં 10 થી 15 ટન છાણિયું ખાતર નો પ્રયોગ કરો.
-
દર એકર ખેતર માં એનપીકે 50:50:20 ખાતર નો પ્રયોગ કરો.
-
બીજ ના રોપણ થી પહેલા એક એકર ખેતર માં 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20 કિલોગ્રામ ફોસ્ફોરસ છેલ્લા ખેડાણ ના સમય વાપરો.
-
છેલ્લા ખેડાણ ના સમય એક એકર ખેતર માં 4 થી 6 કિલોગ્રામ પોટાશ નો ઉપયોગ કરો.
-
છોડો ના વહેલા વિકાસ માટે દરેક લીલા પાક ની કાપણી ના પછી છોડો માં 10 કિલોગ્રામ યુરિયા લગાવો.
આ પણ વાંચો:
ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂત આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.
આગળ વધવા માટે કૃપા કરી લોગીન કરો

Get free advice from a crop doctor
